અયોધ્યામાં બનશે તાજ મહેલને પણ ટક્કર મારે એવી મસ્જિદ

Ayodhya Masjid Nirman : અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Mandir)ની સાથે વધુ એક વર્લ્ડ ક્લાસ ધાર્મિક સ્થળનું નિર્માણ થશે. જી હા અયોધ્યાની બાબરી મસ્જિદ (Babri Masjid) માટે ધન્નીપુરમાં મળેલી 5 એકર જમીન પર દેશની સૌથી મોટી મસ્જિદ આકાર પામશે.

आगे पढ़ें