જાણો, કોણ છે અરૂણ યોગીરાજ?

Arun Yogiraj : અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. રોજેરોજ અયોધ્યાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યારે હવે શિલ્પકાર અરૂણ યોગીરાજ ભારે ચર્ચામાં છે.

आगे पढ़ें