દિલ્હીમાં અગ્નિકાંડ, ફેક્ટરીમાં આગ લાગતા 11 લોકોના મોત

Delhi Fire News : દિલ્હીના ગીચ વસ્તીવાળા અલીપુરની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ગુરુવારે સાંજે લાગેલી આગમાં 11 લોકોના મોત થયા છે.

आगे पढ़ें