ભારતે ચીન અને પાકિસ્તાન સરહદ પર ત્રણ S-400 મિસાઈલ યુનિટ તૈનાત કર્યા છે.

Shivangee R Khabri Media Gujarat સંરક્ષણ સૂત્રોએ એએનઆઈને જણાવ્યું હતું કે, “ત્રણ સ્ક્વોડ્રન પહેલાથી જ ચાવીરૂપ વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવી છે. જ્યારે એક યુનિટ ચીન અને પાકિસ્તાન બંને પર નજર રાખી રહ્યું છે, ત્યારે ચીન અને પાકિસ્તાનના મોરચા માટે એક-એક ટુકડીને નિર્ધારિત કરવામાં આવી છે.” વાયુસેનાએ ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર તેની ત્રણ S-400 […]

आगे पढ़ें