Bharuch : દિવાળી પર ઈમરજન્સીને પહોંચી વળવા 108ના કર્મચારીઓ ખડેપગે

Bharuch : દેશમાં દિવાળીનો માહોલ છે. પંરંતુ સામાન્ય દિવસો કરતા તહેવારોમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળતો હોય છે. તે પછી દિવાળી હોય કે મરસંક્રાંતિ. ત્યારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ભરૂચમાં 108 ઈમરજન્સી સેવાની કુલ 19 જેટલી એમ્બ્યુલન્સ એલર્ટ રાખવામાં આવી છે. જેમાં 108 એમ્બ્યુલન્સનાં આશરે 85 જેટલા કર્મચારીઓ સેવામાં ખડેપગે હાજર રહેશે.

आगे पढ़ें