114 કળશોના જળથી કરાશે રામલલ્લાની મૂર્તિને સ્નાન, જાણો આજનો કાર્યક્રમ

Ram Mandir Pran Pratishtha : આખો દેશ ભગવાન રામની બાળસ્વરૂપ મૂર્તિના દર્શન કરી ચૂક્યો છે. હવે એ ક્ષણ પણ દૂર નથી કે જ્યારે પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે.

Continue Reading

માતા લક્ષ્મીની કૃપા મેળવવા, સવારમાં કરો આ ઉપાય

Money Upay: હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો વ્યક્તિ પર તેની કૃપા વરસે તો તેને ક્યારેય આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી.

Continue Reading

કઈ રાશિના લોકો એ ચેતી ને રહેવું પડશે?

કઈ રાશિના લોકોએ આજે ​​ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષી કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને સારો બનાવી શકો છો.

Continue Reading

૧૬ કળા એ ખીલેલા કલ્કી અવતાર અવતરી ગયા છે

ભગવાન વિષ્ણુના અનેક અવતારોમાં કલ્કિજી અંતિમ અવતાર હશે. કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુ કલ્કિ અવતારમાં જન્મ લેશે અને આ પછી જ કળિયુગનો અંત આવશે. પછી સત્યયુગ શરૂ થશે.

Continue Reading

Hanuman Ji Gada: કેવી રીતે બની ગદા હનુમાનજીનું શસ્ત્ર? જાણો

હનુમાનજીની જેમ તેમનું સૌથી વિશેષ શસ્ત્ર ગદા પણ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. હનુમાનજીની ગદાની વિશેષતા અને તેનાથી સંબંધિત વસ્તુઓ જાણીને તમે ચોંકી જશો.

Continue Reading