આજે સૂર્ય પર લહેરાશે ભારતીય ધ્વજ

લેગ્રેન્જ પોઈન્ટ એ એક એવો પ્રદેશ છે જ્યાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ગુરુત્વાકર્ષણ શૂન્ય થઈ જાય છે અથવા નિષ્ક્રિય થઈ જાય છે. આદિત્ય હેલો ઓર્બિટમાં પહોંચ્યા બાદ ત્યાંથી સૂર્ય પર સતત નજર રાખી શકાશે અને તેને લગતી માહિતી મેળવી શકાશે. આ પણ વાંચો : કચ્છની ધરા ધ્રુજી, 4.1ની તીવ્રતાનો આચંકો અનુભવાયો ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) […]

Continue Reading

ભોજન લીધા બાદ ગળ્યું ખાવું જોઈએ કે નહીં? જાણો

વ્યક્તિએ જમ્યા પછી ચોક્કસપણે મીઠાઈઓ ખાવી જોઈએ. તમે બાળપણથી આ સાંભળતા જ આવ્યા હશો, પરંતુ શું તમે તેનું કારણ જાણો છો? જો તમે તેને માત્ર પરંપરા માનતા હોવ તો તમે ખોટા છો, તેની પાછળ વૈજ્ઞાનિક તથ્ય છે.

Continue Reading

એમવી લીલા નોરફોકમાં હાઇજેક કરાયેલા તમામ 15 ભારતીયોનો બચાવ

એમવી લીલા નોરફોક જહાજમાં સવાર તમામ 21 ક્રૂ મેમ્બર્સને સોમાલિયાના દરિયાકાંઠે હાઇજેક કરવામાં આવ્યા હતા. જેમાં 15 ભારતીયોનો સમાવેશ થાય છે.

Continue Reading

6 ફૂટની રામકથા અયોધ્યા અને રામ મંદિરના સમગ્ર ઇતિહાસને આવરી લે છે

અપૂર્વ શાહે 6 ફૂટના પુસ્તક ‘રામ એક આસ્થા કા મંદિર’ની માત્ર એક નકલ તૈયાર કરી છે. તેમણે સામાન્ય લોકો માટે 11 ઇંચની નાની બુક તૈયાર કરી છે. આ પુસ્તકની કિંમત 300 રૂપિયા છે.

Continue Reading