આજે સૂર્ય પર લહેરાશે ભારતીય ધ્વજ
લેગ્રેન્જ પોઈન્ટ એ એક એવો પ્રદેશ છે જ્યાં પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ગુરુત્વાકર્ષણ શૂન્ય થઈ જાય છે અથવા નિષ્ક્રિય થઈ જાય છે. આદિત્ય હેલો ઓર્બિટમાં પહોંચ્યા બાદ ત્યાંથી સૂર્ય પર સતત નજર રાખી શકાશે અને તેને લગતી માહિતી મેળવી શકાશે. આ પણ વાંચો : કચ્છની ધરા ધ્રુજી, 4.1ની તીવ્રતાનો આચંકો અનુભવાયો ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) […]
Continue Reading