392 સ્તંભ, 44 દ્વાર, નગર શૈલી…આ છે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર
રામલલા માટે ભવ્ય રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તેની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) 380 ફૂટ છે; તેની પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે અને તેને કુલ 392 થાંભલા અને 44 દરવાજા છે.
Continue Reading