ઉત્તરકાશીના સિલક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને મંગળવારે સાંજે બચાવી લેવામાં આવ્યા

સિલક્યારા રેસક્યુ ઓપરેશન સફળ રહ્યું અને કામદારોને એક પછી એક ટનલમાંથી બહાર લાવવામાં આવ્યા

ઘટના સ્થળે હાજર રહ્યા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, શ્રમિકો સાથે કરી મુલાકાત

વાયુસેનાનું ચિનૂક હેલિકોપ્ટર પણ ઈમરજન્સી માટે ખડું કરાયું 

12 નવેમ્બરે સુરંગનો એક ભાગ ધસી પડતાં 41 કામદારો ફસાયા હતા

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ  www.khabrimedia.com પર.