તસવીરોમાં દેખાતી ગાય બહારની નથી પરંતુ પીએમઓમાં ઉછેરવામાં આવી છે.

ગાયની સેવા કરવામાં આવે તો ચોક્કસપણે શુભ ફળ મળે છે.

જાતિ અને બંધારણ પણ સામાન્ય ગાયો કરતા અલગ છે

ગાયને લીલો ચારો કે શાકભાજી ખવડાવશો તો તમારા ઘરમાં  અન્ન અને પૈસાની કમી નહીં આવે.

આમ કરવાથી તમને માનસિક શાંતિ મળશે અને તણાવની સમસ્યામાંથી રાહત મળશે.