Title 1

જેઓ ભગવાન હનુમાનની પૂજા કરે છે તેમને બજરંગબલી પોતે દરેક મુશ્કેલીથી બચાવે

હનુમાનજીએ બાળપણમાં સૂર્યને ફળ સમજીને ખાવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સમગ્ર વિશ્વમાં અંધકાર છવાઈ ગયો હતો

અંતમાં તમામ દેવી-દેવતાઓએ બજરંગબલીને દિવ્ય શસ્ત્રો અર્પણ કર્યા.

ભગવાન કુબેરે હનુમાનજીને ગદા આપી હતી.

વરદાન આપ્યું હતું કે જ્યારે પણ તમે આ ગદા તમારા હાથમાં લઈને લડશો તો તમે ક્યારેય હારશો નહીં

ગદાનું વજન 1000 કિલોથી વધુ માનવામાં આવે છે